| નવમી ફેબ્રુઆરીઃ- | 1986માં પહેલી વખત બેટસમેન મોહિન્દર અમરનાથ ને બોલ આંતરરાષ્ટ્રીય વન-ડે માં આપ્યો હતો. |
| દસમી ફેબ્રુઆરીઃ- | 1931 માં દિલ્હી ભારતની રાજધાની તરીકે પ્રતિષ્ઠીત થઈ. |
| અગિયારમી ફેબ્રુઆરીઃ- | આજે જમનાલાલ બજાજ (1889-1942) મહાત્મા ગાંધી ના સાથી,ફખરૂદ્દીન અલી મહમદ (1905-77 ),રોમેશચંદ્ર મજમૂદાર(1888- 1980),અને કમાલ અમરોહી (1918-૯૩) અભિનેત્રી મીનાકુમારીના પતિ મૃત્યુ પામ્યા હતા. |
| બારમી ફેબ્રુઆરીઃ- | આજના દિવસે 1948માં મહાત્મા ગાંધીની અસ્થીઓ વિસર્જન માટે અલ્હાબાદની ત્રીવેણી એ લઈ જવામાં આવી હતી. આજે સ્વામી દયાનંદ સરસ્વતી (1824-83)નો જન્મદિવસ છે. |
| તેરમી ફેબ્રુઆરીઃ- | આજે સરોજીની નાયડુ (1879-1949) ભારતી કવિ રાજકારણી નો જન્મદિવસ છે. |
| ચૌદમી ફેબ્રુઆરીઃ- | આજના દિવસે 20 માં મુંબઈનાં શેરબજાર 6150.69 પોઈન્ટ સુધી પહોંચ્યું હતું. અને બાબુર (1483-1530) મુગલ બાદશાહ નો જન્મદિવસ છે. આજનો દિવસ વેલેન્ટાઈન ડે તરીકે પણ ઉજવાય છે. |
| પંદરમી ફેબ્રુઆરીઃ- | આજના દિવસે 1969 માં મીરઝા અસાદુલ્લાહ ખાન ગાલીબ (1797-1869) મૃત્યુ પામ્યા હતા. |
| સોળમી ફેબ્રુઆરીઃ- | આજના દિવસે ભારતીય જયોતીષ મેઘનાદ સહા મૃત્યુ પામ્યા હતા. |