| સત્તરમી જુલાઈઃ- | આજે અંજલી ઈલા મેન(1940--) ભારત ના ચિત્રકાર નો જન્મદિવસ છે. |
| અઢારમી જુલાઈઃ- | આજે1980માં ભારત ની પહેલી સેટેલાઈટ રોહીની નું અનાવરણ આંધ્રપ્રદેશ ના શ્રી હરિકોટા માંથી થયું હતું. |
| ઓગણીસમી જુલાઈઃ- | આજે જયંત વિષ્ણુ નરલીકર (1938--) ભારતના જયોતિષ નો જન્મદિવસ છે. |
| વીસમી જુલાઈઃ- | આજે ભારતના બે અભિનેતાઓનો જન્મદિવસ છે. રાજેન્દ્રકુમાર (1927-99) અને નસરૂદીન શાહ(1950--) |
| એકવીસમી જુલાઈઃ- | આજે પૂર્વોકત ક્રિકેટરો ચંદુ બોરડે (1934--) અને ચેતન ચૌહાન (1947--) નો જન્મદિવસ છે. |
| બાવીસમી જુલાઈઃ- | આજે ના દિવસે 1947 માં મધરાતે હંસા મહેતા દ્વારા રાજેન્દ્ર પ્રસાદ ને રાષ્ટ્રઘ્વજ પ્રસ્તુત કર્યું હતું. |
| ત્રેવીસમી જુલાઈઃ- | આજે બાલગંગાધર તિલક (1856-1920) ભારતના વિદ્વાન અને ચંદ્રશેખર આઝાદ (1901-31) ક્રાંતિકારી નો જન્મદિનસ છે. |
| ચોવીસમી જુલાઈઃ- | આજના દિવસે 1938 નાં નેસ્ટલેકી ઈન્સ્ટંટ કોફી ની રજૂઆત સ્વીઝરલેન્ડ માં થયું હતું., અને 2000 માં એસ. વિજયાલક્ષ્મી ભારતની પહેલી મહિલા હતા જે ચેસની ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા. |