ધનને લાગેવળગે છે ત્યાં સુધી બધા એક જ ધર્મના છે. - વૉલ્ટેર
Saturday, July 31, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
   

Page 1 of 166

 
Added On: May 27, 2010
ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં
ઈંગ્લેન્ડને ટી-20 ક્રિકેટ વિશ્વકપનું પદક અપાવનારા કપ્તાન પોલ કોલિંગવુડે કહ્યું છે કે, આ જીત 2005 અને 2009 ની એશેજ શ્રેણીમાં....



Added On: May 25, 2010
અંબાણી બનશે ટીમ ઈંડિયાના સ્પોંસર
અનિલ અંબાણી ટીમ ઈંડિયાના સ્પોસર બનવા ઈચ્છે છે. જો બધુ ઠીક રહ્યું, તો ટીમ ઈંડિયાના સ્ટાર્સની જર્સી પર સહારાના સ્થાને અનિલ અંબાણી સમૂહનો લોગો જોવા મળશે. સહારાનો બીસીસીઆઈ સાથેનો કરાર આગામી માસે ખત્મ થવા જઈ રહ્યો છે, તેથી એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે, અનિલ અંબાણી સ્પોંસરશિપની દોડમાં બાજી મારીને લઈ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૃપ (એડીએજી) એ સોમવારે ટેન્ડર ફોર્મમાં પાંચ લાખ રૂપિયાની ચૂકવણી કરી. 31 મે ના રોજ આયોજિત થનારી બેઠકમાં નવા સ્પોંસર નક્કી થશે.



Added On: May 25, 2010
આફરીદીને મળશે ત્રણ ફોર્મેટની કપ્તાની
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ઓલ રાઉડર શાહિદ આફરીદીને વન ડે, ટેસ્ટ અને ટી-20 ટીમના કત્પાન બનાવાનું લગભગ નક્કી કરી લીધું છે. પીસીબીના નજીકના સૂત્રોના અનુસાર અફરીદી અને ટીમ મેનેજર યાવર સઈદ મંગળવારે બોર્ડ પ્રમુખ એજાજ બટ સાથે મળ્યાં હતાં ત્યારે બટે આફરીદીને કપ્તાનીની ઓફર આપી. બટે સાથે જ આફરીદીથી એ પણ પુછ્યું કે, શું યુનુસ ખાન અને શોએબ મલિકના ટીમમાં આવવાથી તેમને કોઈ પરેશાની છે તો આફરીદીએ કહ્યું કે, તેમને કોઈ વાંધો નથી. અત્યાર સુધી આફરીદી માત્ર ટી-20 ટીમની કમાન સંભાળી રહ્યાં હતાં.



Added On: May 26, 2010
ટીમમાં ષડયંત્ર પસંદ નહીં કરું : આફરીદી
પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવનિયુક્ત કપ્તાન શાહિદ આફરીદી મિત્ર ખેલાડીઓને સાવચેત કર્યા છે કે, તે ટીમમાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર અને જૂથબાજીને સહન નહીં કરે. ટી-20 કપ્તાન આફરીદીને પાકની ટેસ્ટ અને વનડે ટીમોની કમાન પણ સોંપવામાં આવી છે. તેમને આગામી મહીને શ્રીલંકામાં યોજાનારા એશિયા કપ અને ત્યાર બાદ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે કપ્તાન નિયુક્ત કરવામાં આવ્યાં છે. તે પાકિસ્તાનના 27 માં ટેસ્ટ કપ્તાન હશે. આફરીદીએ કહ્યું કે, હું ટીમમાં ષડયંત્ર અથવા જૂથબાજીને બિલકુલ સહન નહીં કરું. મારુ પ્રથમ કામ પ્રતિભાશાળી ખેલાડીઓની એક મજબૂત ટીમ બનાવાનું છે.



Added On: May 26, 2010
ઝિમ્બાબ્વે પહોંચી ટીમ ઈંડિયા
સુરેશ રૈનાના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે અહીં પહોંચી ગઈ. ટીમ ઈંડિયા અહીં ત્રિકોણીય સીરીજ સિવાય મેજબાન ઝિમ્મ્બાવે સાથે બે ટી-20 મેચ પણ રમશે.



Page 1 of 166